Thursday, September 18, 2014

UGC - Fake universities in India

http://aajtak.intoday.in/education/story/ugc-released-list-of-fake-and-unrecognised-colleges-in-india-1-780534.html


यूनिवर्सिटी ग्रांट्स कमीशन (UGC) ने अपनी ऑफिशियल साइट पर फर्जी विश्‍वविद्यालयों की लिस्‍ट जारी की है. ये संस्थान यूजीसी एक्ट 1956 के खिलाफ बिना अनुमति के चल रहे हैं.
यूजीसी ने इन सभी संस्‍थानों को फर्जी विश्‍वविद्यालय करार दिया गया है और इन्‍हें डिग्री देने का अधिकार नहीं है. यहां से पासआउट होने वाले स्‍टूडेंटस की डिग्री मान्‍य नहीं होगी.
देशभर के नकली संस्थानों की सूची:
बिहार
1. मैथिली यूनिवर्सिटी, दरभंगा बिहार
दिल्ली
1. कमर्शियल यूनिवर्सिटी लिमिटेड, दरियागंज दिल्ली
2. यूनाइटेड नेशंस यूनिवर्सिटी दिल्ली
3. वोकेशनल यूनिवर्सिटी दिल्ली
4. ए.डी.आर- सेंट्रिक ज्यूरिडिकल यूनिवर्सिटी, ए.डी.आर हाउस, 8- जे गोपाला टॉवर, 25 राजेंद्र प्लेस, नई दिल्ली- 110008
5. इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एंड इंजीनियरिंग, नई दिल्ली
कर्नाटक
1. बडागानवी सरकार वर्ल्ड ओपन यूनिवर्सिटी एजुकेशन सोसाइटी, गोकाक, बेलगाम (कर्नाटक)

केरल 
1. सेंट जॉन यूनिवर्सिटी, कृष्णट्टम, केरल

मध्य प्रदेश
1. केसरवाणी विद्यापीठ, जबलपुर, मध्य प्रदेश

महाराष्ट्र
1. राजा अरेबिक यूनिवर्सिटी, नागपुर
तमिलनाडु
1. डी.डी.बी संस्कृत यूनिवर्सिटी, पुत्तुर, त्रिची, तमिलनाडु

पश्चिम बंगाल
1. इंडियन इंस्टीट्यूट ऑफ ऑल्टरनेटिव मेडिसिन, कोलकाता
उत्तर प्रदेश
1.
 वाराणसेय संस्कृत विश्वविद्यालय, वाराणसी, उत्तर प्रदेश
2. महिला ग्राम विद्यापीठ/विश्वविद्यालय, (वीमेंस यूनिवर्सिटी) प्रयाग, इलाहाबाद, यूपी
3. गांधी हिंदी विद्यापीठ, प्रयाग, इलाहाबाद, यूपी
4. नेशनल यूनिवर्सिटी ऑफ इलेक्ट्रो कॉमप्लेक्स होमियोपैथी, कानपुर, यूपी.
5. नेताजी सुभाष चंद्र बोस यूनिवर्सिटी (ओपन यूनिवर्सिटी), अचलताल, अलीगढ़, यूपी
6. उत्तर प्रदेश विश्वविद्यालय, कोशी कला, मथुरा, यूपी
7. महाराणा प्रताप शिक्षा निकेतन विश्वविद्यालय, प्रतापगढ़, यूपी
8. इंद्रप्रस्थ शिक्षा परिषद, इंस्टीट्यूशनल एरिया, खोडा, माकनपुर, नोएडा फेज- II, यूपी
9. गुरुकुल विश्वविद्यालय, वृंदावन, यूपी

Saturday, August 30, 2014

MODI GOVERNMENT INTRODUCED ONLINE SERVICES


MODI GOVERNMENT INTRODUCED ONLINE SERVICES 

 
Obtain: 
B1. Birth Certificate

http://www.india.gov.in/howdo/howdoi.php?service=1 

B2. Caste Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=4 

B3. Tribe Certificate
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8 

B4. Domicile Certificate

http://www.india.gov.in/howdo/howdoi.php?service=5 

B5. Driving Licence
http://www.india.gov.in/howdo/howdoi.php?service=6 

B6. Marriage Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=3 

B7. Death Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=2

Apply for:  
B1. PAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15 


B2. TAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3 

B3. Ration Card
http://www.india.gov.in/howdo/howdoi.php?service=7 

B4. Passport
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2 

B5. Inclusion of name in the Electoral Rolls
http://www.india.gov.in/howdo/howdoi.php?service=10 

Register: 
B1. Land/Property
http://www.india.gov.in/howdo/howdoi.php?service=9 

B2. Vehicle
http://www.india.gov.in/howdo/howdoi.php?service=13 

B3. With State Employment Exchange
http://www.india.gov.in/howdo/howdoi.php?service=12 

B4. As Employer
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17 

B5. Company
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19 

B6. .IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18 

B7. GOV.IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25 

Check/Track:
B1. Waiting list status for Central Government Housing
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9 

B2. Status of Stolen Vehicles
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1 

B3. Land Records
http://www.india.gov.in/landrecords/index.php 

B4. Cause list of Indian Courts
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7 

B5. Court Judgments (JUDIS )
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24 

B6. Daily Court Orders/Case Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21 

B7. Acts of Indian Parliament
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13 

B8. Exam Results
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16 

B9. Speed Post Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10 

B10. Agricultural Market Prices Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6     

Book/File/Lodge:
B1. Train Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5 

B2. Air Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4 

B3. Income Tax Returns
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12 

B4. Complaint with Central Vigilance Commission (CVC)
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14 

Contribute to:
B1. Prime Minister's Relief Fund
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11 

Others:
B1. Send Letters Electronically
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20 

Global Navigation:
B1. Citizens
http://www.india.gov.in/citizen.php 

B2. Business (External website that opens in a new window)
http://business.gov.in/ 

B3. Overseas
http://www.india.gov.in/overseas.php 

B4. Government
http://www.india.gov.in/govtphp 

B5. Know India
http://www.india.gov.in/knowindia.php

B6. Sectors
http://www.india.gov.in/sector.php 

B7. Directories
http://www.india.gov.in/directories.php 

B8. Documents
http://www.india.gov.in/documents.php 

B9. Forms
http://www.india.gov.in/forms/forms.php 

B10. Acts
http://www.india.gov.in/govt/acts.php 

B11. Rules
http://www.india.gov.in/govt/rules.php

Friday, August 29, 2014

તમારા સર્ટિફિકેટ્સને સાચવશે આ ‘ડિજિટલ લોકર’

http://www.sandesh.com/article.aspx?newsid=2980477



નવી દિલ્હી, 29 ઓગસ્ટ

સર્વિસ ડિલિવરીને નિમ્ન બ્યુરોકેસીના ઈજારાશાહીમાંથી કાઢવા માટે ‘ડિજિટલ ક્લાઉડ’નો ઉપયોગ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે. સરકાર તરફથી આપવામાં આવતા શૈક્ષણીક, રહેણાંક, મેડિકલ રેકોર્ડ, બર્થ સર્ટિફિકેટ જેવા અન્ય મહત્વના દસ્તાવેજો વ્યક્તિના ડિજિટલ લોકર્સમાં સ્ટોર થશે. સરકારી ડિપાર્ટમેન્ટ જરૂર પડ્યે હાર્ડ કોપી જોયા વગર જ સોફ્ટ કોપીને એક્સેસ કરી શકશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આઈટી કંપનીઓ સાથે મળીને પોતાના મહાત્વાકાંક્ષી ‘ડિજિટલ લોકોર’ લાવશે. સરકારના MyGov.in પ્રોગ્રામના મુખ્ય અને આઈટી સચીવ રામ સેવક શર્મા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોને વધારે સુવિધા આપવા માટે આ આઈડિયાની હંમેશા છણાવટ કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન એ વાત માટે સ્પષ્ટ છે કે લોકોને નોકરી માટે પોતાની સર્ટિફિકેટ્સની હાર્ડ કોપીલઈને ન ફરે.

સરકારના આ પ્રોજેક્ટને પ્રાથમિક તબક્કે MyGov.in પોર્ટલ થકી કામ કરશે. આ પોર્ટલ માટે કોમ્યુનિકેશન પ્રોટોકોલ ઉપર કામ કરવા માટે સૂચનો મંગાવવામાં આવશે. શર્માએ કહ્યું હતું કે, ટેલેન્ટની ભરમાર છે અને અમે તેને જોડી રહ્યા છે. અત્યાર સુધી આ પોર્ટલમાં બે લાખથી પણ વધારો લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકાર તરફથી ઈ-ગ્રિટિંગ અને ડિઝાઈન કરવા અને નાણાંમંત્રાલયના લોકોને તૈયાર કરવા જેવા કામ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા માટે સૌથી વધારે સંખ્યામાં પોર્ટલને લગતા આઈડિયા મળ્યા છે. આ આઇડિયાને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ની એક ટીમ ઉપર કામ કરી રહી છે.

વિદ્યાર્થીઓને વધારે મદદ આવશે ‘ડિઝિટલ લોકર’

ઉલ્લેખનીય છે કે, સરકારનો આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને વધારે લાભદાયી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વિદ્યાર્થી  સરકારી કોલેજમાં અરજી કરે છે કે તો તેણે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હશે તો આ વિદ્યાર્થીની બર્થ સર્ટિફિકેટ, ઓળખપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવી જાણકારીઓ આવી સરકારી કોલેજોનું પહોંચમાં હોવી જોઈએ. જ્યાં આ વિદ્યાર્થી અરજી કરે છે તે બાબાત મેડિકલ રેકોર્ડ સાથે પણ લાગુ પડે છે.

Wednesday, August 27, 2014

૧૫ ઓગસ્ટ' ૪૭ : યે ઉન દિનોં કી બાત હૈ


http://www.sandesh.com/article.aspx?newsid=2975536&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29



સંઘર્ષ : ડાલી જાની
૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દેશની કુલ વસ્તી ૩૪.૫ કરોડ હતી જ્યારે આજે દેશની વસ્તી ૧.૨૨ અબજ સુધી પહોંચી ગઈ છે
'આ ઝાદી' શબ્દ સાંભળવામાં જેટલો નાનકડો છે તેનો અર્થ એટલો જ ઊંડો છે. આઝાદી રેડિમેડ નથી મળી, તેના માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યા અને પોતાના જાન ગુમાવ્યા ત્યારે જઈને આપણે આઝાદ થઈ શક્યાં. સમયની સાથે આઝાદીની વ્યાખ્યા અને અર્થ બદલાઈ ગયા છે. સંબંધોમાં સ્પેસથી માંડી સમાજમાં આગળ વધવા સુધી તેના અર્થ જુદા-જુદા છે, પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી.
૧૯૪૭થી ૨૦૧૪ સુધીમાં આપણાં દેશમાં એટલાં બધાં પરિવર્તન થયાં છે કે તેણે આખા દેશનું ચિત્ર જ બદલી દીધું છે. ત્યારે ન તો આટલી વસ્તી હતી ન તો આટલાં બધાં કોમ્યુનિકેશનનાં સાધનો હતાં. ૧૯૪૭માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશની કુલ વસ્તી ૩૪.૫ કરોડ હતી જ્યારે આજે દેશની વસ્તી ૧.૨૨ અબજ સુધી પહોંચી ગઈ છે. દેશ આઝાદ થયો તે સમયે લોકો પાસે ટ્રાન્સપોર્ટેશનનો સૌથી મોટો વિકલ્પ સાઇકલ હતી. તે સિવાય લોકો બગી, બળદગાડાં અને ટ્રામ(જે છેલ્લે ૧૯૬૪માં માર્ગો ઉપર જોવા મળી હતી)નો ઉપયોગ કરતા હતા. ઘોડાગાડી જે આજે ટૂરિસ્ટોને આકર્ષક કરવા માટેનું સાધન બની ગઈ છે એ પહેલાં લોકોનું ટ્રાન્સપોર્ટેશનનું સાધન હતી. જો ત્યારે કોઈ લોકો પાસે કાર હોય તો તેની ગણતરી ધનાઢય લોકોમાં કરવામાં આવતી જ્યારે આઝાદીનાં ૬૮ વર્ષ બાદ આજે કાર રાખવી એક સામાન્ય વાત બની ચૂકી છે. ત્યારે લોકો પાસે મનોરંજન માટે ન તો ટેલિવિઝન હતું, ન તો મોબાઇલ ફોન હતા, ન તો ઈન્ટરનેટ. ત્યારે લોકો મનોરંજન માટે કે કોઈ માહિતી મેળવવા માટે રેડિયોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રેડિયો એક લોકપ્રિય માધ્યમ હતું. ડોલરની સામે આજે જ્યારે રૂપિયો ૬૦ની પાર પહોંચી ગયો છે તે દેશ આઝાદ થયો ત્યારે ડોલરની સરખામણીમાં જ હતો. ૧ ડોલરની કિંમત ૧ રૂપિયો જ હતી. દેશ આઝાદ થયો ત્યારની અને આજની ઉજવણી પણ અલગ અલગ હતી ત્યારે પંડિત નહેરુએ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કર્યું હતું અને આઝાદી મેળવવા માટે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી 'ટ્રસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપી સ્વતંત્ર ભારતની શરૂઆત કરી હતી જ્યારે આજે આપણે તેને એક રજાના દિવસની જેમ જ ગણીએ છીએ.
ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસમાં તફાવત
૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને અંગ્રેજોથી આઝાદી મળી હતી અને ભારત દેશનું નિર્માણ થયું હતું તેથી તે દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણો દેશ ખરા અર્થમાં ગણતંત્ર દેશ બન્યો હતો એટલે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૈંૈં
ભારતમાં શરૂઆત
ટેક્સટાઇલ મિલ -   ૧૮૧૮
ટપાલ વ્યવસ્થા -   ૧૮૩૭
તાર વ્યવસ્થા -      ૧૮૫૧
રેલવે -                  ૧૮૫૩
યુનિર્વિસટી -         ૧૮૫૭
ફિલ્મ -                  ૧૯૧૩
રેડિયો -                 ૧૯૨૩
ઇલેક્ટ્રિક રેલવે -   ૧૯૨૫
એ.સી. ટ્રેન -          ૧૯૩૬
ટીવી -                  ૧૯૫૯
એસ.ટી.ડી -          ૧૯૬૦
ઇન્ટરનેટ -           ૧૯૯૫
મોબાઇલ -           ૧૯૯૫

dali.jani12@gmail.com

Tuesday, August 19, 2014

What is section 370?

 What is section 370?
----------------------
● Jammu - Kashmir's citizens have dual citizenship.
----------------------
● Jammu - Kashmir's national flag is different.
----------------------
Jammu - Kashmir' Legislative Assembly's term is 6 years
Whereas its 5 years for the States of India
----------------------
● In Jammu - Kashmir it’s not a crime to insult India's national flag or the national Symbols!
----------------------
● The order of the Supreme Court of India are not valid in Jammu - Kashmir.
----------------------
● Parliament of India may make laws in extremely limited areas in terms of Jammu - Kashmir.
----------------------
● In Jammu-Kashmir,
If a woman marries a person of any other states of India, citizenship to the female ends!
 
In contrast if a woman marries a person from Pakistan even that person will get citizenship of Jammu - Kashmir.
----------------------
● Because of Section 370
RTI does not apply in Kashmir.
RTE is not implemented
CAG does not apply...
Indian laws are not applicable
----------------------
● Sharia law is applicable to women’s in Kashmir.
There are no rights to panchayats in Kashmir
A peon only gets Rs 2500 in Kashmir
Minorities in Kashmir [Hindu - Sikh] do not get 16% reservation.
----------------------
● Due to Section 370
Outsiders cannot own land in Kashmir.
----------------------
● Because of Section 370 Pakistanis gets Indian citizenship, for which they only need to marry girl from Kashmir
----------------------
● It’s a good start to remove section370
At least one step has been taken further.
The new government has already raised this issue.!!
Now if someone wants to say something about these secular facts then they are welcome.!
 
Section 370 has to be removed
 

Tuesday, March 11, 2014

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે
આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું?
'જ વા દોને યાર, ટાઇમ જ ક્યાં છે?’ અસંખ્ય લોકો પાસેથી સાંભળવા મળતું આ વાક્ય છે. વાચવું છે પણ સમય નથી. સવારે વહેલા ઊઠીને કસરત કરવી છે પણ સમય નથી. કંઇક કામ કરવું છે પણ સમય નથી. દેશ અને સમાજ માટે કરવું છે પણ સમય નથી.એક મિત્ર કહે, 'કામ ખૂબ ચડી ગયું છે. જરા પણ સમય મળતો નથી. દિવસ ૨૬ કલાકનો થઇ જાય તો કેવું’ બીજા મિત્રો પૂછ્યું, 'એ શક્ય બનાવી શકાય. બોલો હું કહું એમ કરશો?’ આશ્ચર્ય પામેલા મિત્રએ કહ્યું, 'હા’.

બીજો મિત્ર કહે, 'આવતી કાલથી સવારે સાતને બદલે પાંચ વાગે ઊઠો... એટલે રોજનાં કામના બે કલાક વધુ મળશે. બોલો, થઇ ગયોને દિવસ ૨૬ કલાકનો’ દિવસ લાંબો કે ટૂંકો કરવો એ આપણા હાથમાં છે. આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું? કામમાં કેટલા કલાક વીતે છે અને ઊંઘવામાં કેટલા કલાક વીતે છે? જોન રસ્કિને કહ્યું છે, 'દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે આપણે એ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ખોઇએ નહીં.’

આપણા દેશના એક મોટા બંધ પર જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જાપાનનાં મશીનો લગાવવામાં આવેલાં. એને શીખવવા માટે એક જાપાની એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. ભારતીય એન્જિનિયરોએ જાપાની એન્જિનિયર સાથે બીજે દિવસે સવારે ૧૦ વાગે બંધ પર પહોંચવાનું નક્કી કર્યું. જાપાની એન્જિનિયર બીજે દિવસે બરાબર ૧૦ વાગે સ્થળ પર પહોંચ્યો, ત્યાં એક પણ ભારતીય એન્જિનિયરને આવેલા ન જોઇને તેને ખૂબ આશ્ચર્ય થયું.લગભગ અડધા કલાક પછી ભારતીય એન્જિનિયરો ત્યાં પહોંચ્યા.

એમને જોઇને જાપાની એન્જિનિયર ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને તાડુક્યો, 'તમે મને ૧૦ વાગ્યાનો સમય આપ્યો હતો. હું અડધા કલાકથી અહીં આવીને ઊભો છું. તમારે સાડા દસ વાગે આવવું હતું તો મને દસ વાગ્યાનો સમય કેમ આપ્યો? તમને સમયની કદાચ કિંમત નહીં હોય. મારે મન એકએક મિનિટનું મૂલ્ય છે.’ ભારતીય એન્જિનિયર માથું ઝુકાવી સાંભળી રહ્યા. આ આક્ષેપ કહો તો આક્ષેપ પણ જીવનની... સામાન્ય માણસના જીવનની વાસ્તવિકતાનું આ ચિત્રણ છે. અને આ આક્ષેપ લાગુ પડે છે સમય બગાડનારાઓ માટે, સમય બચાવનારાઓ માટે નહીં.

આ આક્ષેપ એમના માટે છે જે કહે છે... 'મારે સમય પસાર કેવી રીતે કરવો એ પ્રોબ્લેમ છે... I want to kill the time.’‍.પ્ત સમય એ kill કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’ કરવાની? સમયને આવતો જ ઝડપો. વીતી ગયેલી પળની કોઇ કિંમત નથી. શેક્સપિયરે એક ચિત્ર બનાવ્યું હતું. માણસના ચહેરા જેવી પણ આંખ, કાન, નાક વગરની માત્ર રેખાકૃતિ ચહેરાના આગળના ભાગમાં વાળનો ગુચ્છો અને પાછળ ટાલ હતી. નીચે લખ્યું હતું- 'સમય’.

ચિત્ર જોનારા સમજી શકતા ન હતા કે સમયનું આ તે કેવું ચિત્ર? કોઇએ પ્રશ્ન કર્યો ત્યારે શેક્સપિયરે કહ્યું કે, 'સમયને આવતો ઝડપવાથી જ તે ઝડપાય છે, પાછળથી પકડવાથી તો માત્ર ટાલ જ હાથમાં આવે છે’ 'સમય નથી’ કહેનારા બહુ મોટી આત્મવંચના કરે છે. એમાંના મહદંશે આળસ કે પ્રમાદના શિકાર હોય છે. સમય તો છે પણ એની યથાર્થતા, એની ઉપયોગિતા સમજાતી નથી અને માટે એનો સદુપયોગ પણ થતો નથી. સમયના યોગ્ય ઉપયોગ માટે પ્રખર ઇચ્છાશક્તિની જરૂર છે.

પૈસા અને ઘીની જેમ એનો ઉપયોગ કરવાની છે... Time is money, Time is everything. સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ નાતો છે. કર્તવ્યશીલ વ્યક્તિ સમયને ઓળખે છે, પ્રમાદી વ્યક્તિને સમય ઓળખે છે. સમયની પ્રત્યેક પળનો ઉપયોગ કરનાર કર્મનો આનંદ અનુભવે છે. વેડફનાર અંતે તો હતાશ નિરાશાની ગર્તામાં ધકેલાય છે, વિષદ સમયનું મૂલ્ય ન સમજનાર અનેકોનો સમય બગાડે છે... પરિણામસ્વરૂપ તે સમાજનો દ્રોહી છે.

સમયનો સદુપયોગ મનને આનંદ આપે છે. Time Management વર્તમાનયુગનો એક મહત્ત્વનો વિષય બન્યો છે. સમયના સંતુલનને યોગ્ય રીતે સમજનારો માણસ પોતાની દિનચર્યા પણ સંતુલિત રીતે ગોઠવે છે. એવા માણસની દિનચર્યામાં ગજબનું સામંજસ્ય હોય છે. પોતાને કરવાનાં કામોનું પ્રમાણ, પોતે પ્રાપ્ત કરવાનું ધ્યેય અને પોતાની પાસે ઉપલબ્ધ સમય... એના સુભગ સમન્વય માટેનો એનો પ્રયત્ન હોય છે. અને એટલે જ શૂન્યમાંથી સર્જન કરનારા સફળ થઇ શકે છે સફળતાની અમૂલ્ય ચાવી સમયને ઓળખવામાં છે.

સમય ત્રણે કાળ-વર્તમાન, ભૂત અને ભવિષ્યનો સાક્ષી છે. સમયનાં સાંનિધ્યમાં આકાર લેતી ઘટનાઓમાં ક્યાંક પુરુષાર્થનો તો ક્યાંક પ્રારબ્ધનો પ્રભાવ જણાય છે. ઇચ્છાશક્તિ અને પુરુષાર્થ દ્વારા, વિચાર અને મનની શક્તિના પ્રભાવ દ્વારા ઘટતી ઘટના આત્મસંતોષ નામના તત્ત્વને જન્મ આપે છે. સમય એ એક પ્રકારની મૂડી છે જેનું યોગ્ય રોકાણ (કખ્ત્ર્‍જ્ઞ્ક્ર્‍ખ્ઞ્) કરવાથી મૂડી વધે છે. દિવસની ક્ષણેક્ષણનો રચનાત્મક ઉપયોગ થવો જોઇએ. પોતાની રુચિ-પ્રકૃતિ અનુસાર પ્રવૃત્તિનું રોચક અને રસિક આયોજન આપણે જરૂર કરી શકીએ.

એક અમેરિકન વ્યંગકારે કહ્યું છે, 'તમારે જો કોઇ કામ પતાવવું હોય, ને ઝડપથી પતાવવું હોય તો કોઇ અતિ વ્યસ્ત માણસને એ સોંપી દેજો. એ ગમે તેમ કરીને, સમય કાઢીને સમયસર તમારું કામ જરૂર પતાવી દેશે.’ વિશ્વયુદ્ધના સમયમાં ચર્ચિ‌લ રોજ બાવીસ કલાક કામ કરતો અડધી દુનિયાની જવાબદારીવાળો આ માણસ એ પછી પણ ચિત્રકામ માટે સમય કાઢતો સર એવબરી એમને પૂછતા: 'કલાસાધના માટે તમે સમય ક્યાંથી કાઢો છો?’ ચર્ચિ‌લે કહ્યું, 'માત્ર આળસુઓ જ સમયના અભાવની ફરિયાદ કરે છે. જેઓ કામગરા છે એમને સમયાભાવ કદી નડતો નથી.’'

કિશોર મકવાણા