Friday, October 28, 2011

Meaning of Navkarmantra...

નમો અરિહંતાણં
નમો 
સિદ્ધાણં
નમો 
આયરિયાણં
નમો
 ઉવજ્ઝાયાણં
નમો
 લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારોસવ્વપાવપ્પણાસણો.

મંગલાણં  સવ્વેસિંપઢમં હવઈ ંગલં
અર્થ -
અરિહંતોને નમસ્કાર થાઓ
સિદ્ધોને નમસ્કાર થાઓ
આચાર્યોને 
નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ

લોકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
 પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે.

વિવેચન :- નવકાર મહામંત્રજૈન સંસ્કૃતિનો એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છેતે સંસારના સર્ મંત્રોમાંમુગટમણિ સમાન છેકલ્પતરુચિંતામણિકામકુંભ અને ામધેનુ સમાન સમસ્ત કામનાઓને પૂર્ણકરવાવાળો છેલોકમાં અનુપમ આધ્યાત્મિકઆધિભૌતિક અને આધિદૈવિક બધી જાતની અડચણોનેદૂર કરનાર અમોઘ મંત્ર છેતેના જાપથી પાપ નષ્ટ થાય છેબુદ્ધિની શુદ્ધિ થાય છેલક્ષ્મીની વૃદ્ધિ થા છે,સિદ્ધિની ઉપલબ્ધિ થાય છેઆરોગ્યની પ્રાપ્તિ થાય છેચિંતાઓ નષ્ટ થાય છેભૂતપ્રેતાક્ષસ,પિશાચડાકિનીશાકિની વગેરે બધી જાતના ઉપદ્રવોનું ઉપશમન થાય છેલૌકિક અને લોકોત્તર બધજાતનાં સુખ પ્રાપ્ત થાય છેમલિનથીય મલિન અને પતિતથીય પતિત આત્માઓ પણ નવકાર મંત્રનાજાપથી નિર્મળ તથા પવિત્ર બની જાય છે.
આચાર્યો કહે છે કેનવકાર મહામંત્રના એક
 અક્ષરનું ધ્યાન કરવાથી પણ સાત સાગરોપમના કાળ સુધીભોગવાય તેટલાં પાપ નષ્ટ થઈ જાય છેસંપૂર્ણ મહામંત્રનું ધ્યાન ધરવાથી પાંચસો સાગરોપમના કાળસુધી ભોગવાય તેટલાં પાપોનો વિનાશ થાય છેજે નવકાર મહામંત્રનો નિષ્કામભાવથી વિધિપૂર્વક એકલાખ વાર જાપ કરે છેતેની અર્ચના કરે છે તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન રે છેતે શાશ્વત-ધામ (મુક્તિ)પ્રાપ્ત કરે છેજે ભાવિક ભક્ત આઠ કરોડઆઠ હજારઆઠસો આઠ વાર નવકાર મહામંત્રનો જાપ કરે છે ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કર છે.
જૈન આગમ અને આગમેતર સાહિત્યમાં એવી અનેક કથાઓ વિદ્યમાન 
છે કે ેમાં નવકાર મહામંત્રના અદ્ભુતપ્રભાવનો મહિમા વર્ણવ્યો છેમહામંત્રના પ્રબળ પ્રભાવથી  શેઠ ુદર્શને શૂળીને સિંહાસનના રૂપમાપરિણત કર્યું હતુંનાગ જેવા ્ષુદ્ર જીવને પણ ધરણેન્દ્રની પદવી પ્રાપ્ત થઈ હતીસતી સુભદ્રા કાચાસૂતરથી ચાળણીને બાંધીને ૂવામાંથી પાણી કાઢ્યું હતું અને ચંપાનગરીના દ્વાર ખોલ્યાં હતાંસતી સીતાએઅગ્નિકુંડને જળકુંડમા રુપમાં બદલી નાખ્યો હતોઅગ્નિની જ્વાળાઓને પણ બરફ જેવી શીતળ બનાવીદીધી હતીસતી શ્રીમતીએ ભયંકર વિષધરને ફૂલની માળાના રૂપમાં ફેરવી નાખ્યો હતોતે મહામંત્રનાચમત્કારથી  શ્રીપાલ અને મયણાસુંદરીનું જીવન સુખી બન્યુ હતુંદ્રૌપદીનાં ચીર ઢંકાયાં હતાંવિષનેઅમૃતશત્રુને મિત્અગ્નિને પાણી અને દુઃખીને સુખી બનાવનાર દિવ્ય પ્રભાવશાળી તે મહામંત્ર નવકાર છે.
 મહામંત્ર અનાદિ છેભૂતકાળમાં અનંત તીર્થંકર થયા 
છેભવિષ્યમાં અનંત તીર્થંકર થશે પરંતુ ોઈ પણ મહામંત્રની આદિને જાણતા નથીજેની આદિજાણી પણ કઈ રીતે શકાયમાટે તે અનાદિ અનંત મંત્છે.
 મહામંત્રમાં વ્યક્તિવિશેષની પાસના
 નહિ પણ ગુણોની ઉપાસના કરવામાં આવેલ છેઆત્મિક ગુણોનેવિકસિત કરનારા જે મહાપુરુષો છે તેમને નમસ્કાર કરવામાં આવેલ છે મહામંત્રપંથ પરંપરા કેસંપ્રદાયની પરિધિથી મુક્ત છે તેથી ાનવમાત્રની એક અણમોલ નિધિ છે અન બધાને માટે સમાન ભાવથીસદા સ્મરણીય છે.